Rajkot: સરકારી અનાજની કાળાબજારી કરવાના કૌભાંડમાં આખરે નોંધાયો ગુનો, 34,100 કિલો અનાજનો જથ્થો ઝડપાયો હતો

જકોટમાં સરકારી અનાજની કાળાબરાજી કરવાના કૌભાંડમાં આખરે પોલીસે ગુનો નોંધ્યો છે. પરસાણા સોસાયટીમાં ગોડાઉન ધરાવતા શખ્સ સામે પોલીસ કાર્યવાહી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 10:54 AM

Rajkot: રાજકોટમાં સરકારી અનાજની કાળાબરાજી કરવાના કૌભાંડમાં આખરે પોલીસે ગુનો નોંધ્યો છે. પરસાણા સોસાયટીમાં ગોડાઉન ધરાવતા શખ્સ સામે પોલીસ કાર્યવાહી કરી છે. અલ્તાફ ગફાર ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેણે કબૂલાત કરી છે કે મેંદરડાની પેઢી અને છૂટક ફેરિયા પાસેથી તે સરકારી ઘઉં અને ચોખા લેતો હતો. મહત્વનું છે કે, ગઈકાલે તેના ગોડાઉનમાંથી રૂપિયા 5 લાખની કિંમતનો 34 હજાર 100 કિલો જથ્થો ઝડપાયો હતો. બાતમીને આધારે પુરવઠા વિભાગની ટીમે પરસાણાનગરમાં આવેલી એક ગોડાઉનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ગરીબોને આપવામાં આપવા સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. પુરવઠા વિભાગે 8 હજાર 600 કિલો ઘઉં અને 22 હજાર 800 કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો.

પુરવઠા વિભાગની તપાસમાં ગેરકાયદેસર રીતે ચાલતી આખી ચેઈન ઝડપાઈ છે. અલ્તાફ નામના વેપારીએ રિક્ષાવાળાઓ પાસેથી અનાજ લીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રીક્ષાવાળાઓ કુપન ધારકો પાસેથી અનાજ લેતા હતા. સરકાર દ્વારા કુપન ધારકોને અનાજની સહાય આપવામાં આવે છે. તે અનાજની કુપન ધારકો કાળા બજારી કરતા હતા. સરકાર દ્વારા કુપન ધારકોને વ્યક્તિદીઠ 13 રૂપિયામાં 10 કિલો અનાજ આપવામાં આવે છે. તે અનાજ કુપન ધારકો પાસેથી ફેરિયાઓ પ્રતિ કિલો 12 રૂપિયામાં વેચતા હતા. અને હોલસેલમાં 16 રૂપિયામાં વેચતા હતા. બિલખાના અલ્તાફ ચૌહાણ નામના શખ્સે પરસાણાનગરમાં ભાડેથી એક ગોડાઉન રાખ્યું હતું અને સરકારી અનાજનું કૌભાંડ ચલાવતો હતો.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">