Gujarat ના નવા મંત્રીમંડળની પસંદગીમાં નો- રિપીટ થીયરી અમલમાં મુકાવાની શક્યતા

સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથ વિધિ સાંજે યોજાવવાની શક્યતા છે. જ્યારે મંત્રીમંડળના નામો ફાઇનલ કરવા માટે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના નિવાસ સ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 12:56 PM

ગુજરાતના(Gujarat)સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)નવા મંત્રીમંડળની(Cabinet)રચનાને લઇને અટકળો તેજ બની છે. હાલ મંત્રીમંડળના નવા નામો અને જેને મંત્રીમંડળમાંથી દૂર કરવાના છે તે નામોની ચર્ચા જોરો પર છે. જેમાં સામે આવેલી વિગતો મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથ વિધિ સાંજે યોજાવવાની શક્યતા છે. જ્યારે મંત્રીમંડળના નામો ફાઇનલ કરવા માટે સી. આર.પાટીલના નિવાસ સ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

આ દરમ્યાન મંત્રીમંડળમાં નામોને લઇને જે ચર્ચા છે તેમાં આ વખતે નો રિપીટ થીયરી અમલમાં મૂકવામાં આવે તેવી સંભાવના છે. જેના પગલે સમગ્ર મંત્રીમંડળ જ નવું આવે તેવી પ્રબળ શક્યતા છે.

જયારે એક તરફ નવા કેબિનેટ પ્રધાનોની કોણ બનશે તેની ચર્ચા થઈ રહી છે. તેવામાં સ્વર્ણિમ સંકુલમાં ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઈશ્વર પરમારની કેબિન ખાલી કરવામાં આવી છે.. ત્યારે જે રીતે ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે આ પ્રક્રિયાને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.. કે, લોકો ચર્ચા છે કે, જે પ્રધાનોની ઓફિસ ખાલી કરવામાં આવી છે તેમના પત્તા કપાવાની સંભાવના વધુ છે.

આ દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથ વિધિ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. ટીવીનાઇન પાસે સૌથી પહેલા આ 10 નવા નામની યાદી છે…આત્મારામ પરમાર, કિરીટસિંહ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી, ઋષિકેશ પટેલ – આ નામ પ્રધાનમંડળમાં લગભગ નક્કી જ છે.

આ પણ  વાંચો : Jamnagar : કાલાવડમાં ધોધમાર વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા, અનેક ગામો બેટમાં ફેરવાયા

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">