સેવાથી સત્તાનો સેતુ : PMના કાર્યક્રમમાં ‘પાટીદાર પાવર’, હાર્દિક અને નરેશ પટેલની હાજરીનું અલગ ગણિત !

કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના(Saurashtra)  સાત જિલ્લામાંથી પાટીદાર સમાજના નેતાઓ અને આગેવાનો સહિત 3 લાખ લોકો હાજર રહેવાના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 9:49 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે જસદણ તાલુકાના આટકોટમાં 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની હોસ્પિટલનું (Hospital) લોકાર્પણ કરશે.જો કે, રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, આ માત્ર એક હોસ્પિટલના લોકાર્પણનો જ કાર્યક્રમ નથી. પરંતુ ગુજરાતમાં પાટીદારોને સાથે રાખીને ભાજપનું શક્તિપ્રદર્શન પણ છે. કારણ કે એક તરફ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની(Naresh Patel)  કોંગ્રસમાં જોડાવાની ચર્ચા છે. તેવામાં સૌરાષ્ટ્રના મોટાભાગના પાટીદાર આગેવાનોને એક છત નીચે લાવી નરેશ પટેલ જૂથની અસર ઓછી કરવા પ્રયાસ કરશે. કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના(Saurashtra)  સાત જિલ્લામાંથી પાટીદાર સમાજના નેતાઓ અને આગેવાનો સહિત 3 લાખ લોકો હાજર રહેવાના છે.

નરેશ પટેલની ઉપસ્થિતિથી કોંગ્રેસ પર ઘેરાશે ચિંતાના વાદળ

મહત્વનું છે કે, થોડા સમયથી હાર્દિક પટેલ(Hardik Patel)  ભાજપના નેતાઓ સાથે વધુ જોવા મળ્યા છે. કોંગ્રેસ છોડ્યા બાદ પણ તે ભાજપ અને સરકારની કામગીરીના વખાણ કરી ચુક્યા છે.આમ, છેલ્લા કેટલાક સમયથી હાર્દિક ભાજપની વિચારધારા સાથે વધુ જોડાતા જોવા મળ્યા છે. બીજી તરફ નરેશ પટેલ કોંગ્રેસના મોટા નેતાઓ સાથે બેઠક યોજી ચુક્યા છે. જો કે, તેમણે હજુ સુધી પત્તા ખોલ્યા નથી. પરંતુ નરેશ પટેલનો કોંગ્રેસ તરફનો ઝુકાવ જોતા ગુજરાતમાં ભાજપ પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">