AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત રેલવે સ્ટેશનમાં 4 ફેબ્રુઆરીએ પ્લેટફોર્મ નંબર 4 બંધ રહેશે, જાણો કેમ?

સુરત રેલવે સ્ટેશનમાં 4 ફેબ્રુઆરીએ પ્લેટફોર્મ નંબર 4 બંધ રહેશે, જાણો કેમ?

Baldev Suthar
| Edited By: | Updated on: Jan 29, 2024 | 11:51 AM
Share

સુરત : સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી તેજ ગતોએ ચાલી રહી છે. પૂર જોશમાં ચાલી રહી રહેલી વિકાસની કામગીરીના કારણે મુસાફરોને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે.સુરતમાં હવે સ્ટેશનના એલિવેટેડ કોન્કોર્સને બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરત : સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી તેજ ગતોએ ચાલી રહી છે. પૂર જોશમાં ચાલી રહી રહેલી વિકાસની કામગીરીના કારણે મુસાફરોને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે.સુરતમાં હવે સ્ટેશનના એલિવેટેડ કોન્કોર્સને બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને દરમિયાન પ્લેટફોર્મ નંબર ૪ બંધ રહેશે

સુરત રેલ્વે સ્ટેશનના વિકાસનો હેતુ સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત કરવાનો અને શહેરની પ્રવાસન ક્ષમતાને વેગ આપવાનો છે. મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે સ્ટેશનને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવામાં આવશે. સુરત ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર છે.

આ પણ વાંચો : સુરત : ભાજપાએ આપની છાવણીમાં ગાબડું પાડ્યું, આપના 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો, જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">