Chhota Udepur : નસવાડીમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખિલ્યું, ધારસિમેલ ધોધ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

ધારસિમેલ ગામે આવેલો ધોધ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં 60 ફૂટ ઉંચાઈએથી પડતા પાણીના ધોધને જોવા લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 6:10 PM

છોટા ઉદેપુર(Chhota Udepur ) ના નસવાડીમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખિલ્યું છે. અહીં આવેલા ધારસિમેલ ગામે આવેલો ધોધ(Water Fall)  લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં 60 ફૂટ ઉંચાઈએથી પડતા પાણીના ધોધને જોવા લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. પરંતુ આ ધોધ સુધી પહોંચવાનો રસ્તો ખુબ જ કપરો છે. તેમ છતા લોકો અહીં આવી રહ્યા છે. આ વિસ્તારનો વિકાસ થાય અને વધુમાં વધુ લોકો ધોધ જોવા આવી શકે તેવી સુવિધા તંત્ર ઉભી કરે તેવી લોકો માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Bronze medalist : ઓલિમ્પિક વિજેતાએ ગુરૂના પુત્રને પોતાનો ‘સુલ્તાન’ બનાવ્યો, બંનેની મુલાકાત અખાડામાં કુશ્તી દરમિયાન થઇ

આ પણ વાંચો : BHAKTI: અહીં થાય છે શિવજીના અંગૂઠાની પૂજા, જાણો સૌથી રહસ્યમય શિવ મંદિરનો મહિમા

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">