Surendranagar : લીંબડી નગરપાલિકા ખાતે આધાર કાર્ડના કામ માટે લોકો પરેશાન, વધુ સેન્ટર ખોલવા માંગ

લીંબડી નગરપાલિકા કચેરી ખાતે રોજના માત્ર 25ની સંખ્યામાં જ આધારકાર્ડના ફોર્મ સ્વીકારવાના તઘલખી નિર્ણયના કારણે ગામડેથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડે છે. જેના પગલે અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભવાની ફરજ પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 5:40 PM

સુરેન્દ્રનગર(Surendranagar) ની લીંબડી નગરપાલિકા કચેરી ખાતે રોજના માત્ર 25ની સંખ્યામાં જ આધાર કાર્ડ( Aadhar Card) ના ફોર્મ સ્વીકારવાના તઘલખી નિર્ણયના કારણે ગામડેથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડે છે. જેના પગલે અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભવાની ફરજ પડે છે. લીંબડી શહેરમાં માત્ર એક જ સ્થળે આધારકાર્ડ કેન્દ્ર હોય અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ એક જ સ્થળે લોકોની ભીડ ઉમટતી હોવાના લીધે સોશિયલ ડિસ્ટન્ટ પણ જળવાતું નથી. જેના પગલે લોકો માંગણી કરી રહ્યા છે જે આધાર કાર્ડના કામ માટે તાત્કાલિક બીજું  સેન્ટર ખોલવું જોઇએ જેથી લોકોની હાલાકીમાં  ઘટાડો નોંધાઈ.

આ પણ વાંચો : ડાંગરના પાકને વધુ ઉપજ મેળવવા માટે જીવાતો અને રોગોથી બચાવવો જરૂરી, ખેડૂતોએ કરવું પડશે આ કામ

આ પણ વાંચો : Solar Energy: જાણો Solar Plantની પૂરી ABCD, આ રીતે ખતમ થશે વીજળી બિલની મગજમારી

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">