Girsomnathનાં સુત્રાપાડામાં મોર મૃત હાલતમાં મળી આવ્યા, વન વિભાગે શરૂ કરી તપાસ
Girsomnathના સુત્રાપાડા આવેલા લાટી ગામમાં 3 મોર જીવલેણ રોગના લીધે મૃત્યુ પામ્યા છે . જો કે આ મોરના મૃતદેહ મળી આવતા વનવિભાગ હરકતમાં આવ્યું હતું . તેમજ આ મોરના મૃતદેહનો કબજો લઇને તેના પોસ્ટ મોર્ટમ માટેની પ્રક્રિયા હાથ ધરી છે.
Girsomnathનાં સુત્રાપાડા આવેલા લાટી ગામમાં 3 મોર( Peacocks) ના જીવલેણ રોગના લીધે મૃત્યુ પામ્યા છે . જો કે આ મોર (Peacocks) ના મૃતદેહ મળી આવતા વનવિભાગ હરકતમાં આવ્યું હતું . તેમજ વનવિભાગે આ મોરના મૃતદેહનો કબજો લઇને તેના પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા હાથ ધરી છે.