Ahmedabad સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાળથી દર્દીઓ હેરાન, લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને લાઈનમાં ઉભા રહેવા છતાં સારવાર નથી મળી રહી.. તેમને વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તેમજ તબીબો વિના દર્દીઓ રઝળી પડ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 3:22 PM

ગુજરાત(Gujarat )માં રેસિડેન્ટ ડોકટર(Doctor)  તેમની માંગણીઓને લઈને હડતાળ કરી રહ્યાં છે. તો તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી દર્દીઓ(Patient) પરેશાન થઈ રહ્યા છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Civil Hospital) માં સારવાર માટે આવતા દર્દીઓને લાઈનમાં ઉભા રહેવા છતાં સારવાર નથી મળી રહી.. તેમને વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તેમજ તબીબો વિના દર્દીઓ રઝળી પડ્યા છે. જેમાં જુદા જુદા રોગના દર્દીઓ સારવાર માટે વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલમાં પહોંચે છે. પણ તેમને સારવાર નથી મળતી.તેમને હતું કે સવારે વહેલા આવવાથી તેમનો નંબર જલ્દી આવી જશે અને તેમની સારવાર જલ્દી થશે. પરંતુ ડૉક્ટર્સની હડતાળને પગલે દર્દીઓ ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઉભા રહેવા તેઓ મજબૂર બન્યા છે.

આ પણ વાંચો : જો તમારી પાસે છે 1 રૂપિયાની નોટનું બંડલ તો મેળવી શકો છો 45,000 રૂપિયા, જાણો કેવી રીતે

આ પણ વાંચો : Maharashtra Unlock: રાજ્યમાં હોટલ, મોલ, મંદિરો ખોલવા અંગે, કોરોના ટાસ્ક ફોર્સની બેઠક બાદ લેવાશે નિર્ણય

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">