અરબી સમુદ્રમાં ફરી પાકિસ્તાન મરીનની નાપાક હરકત, ભારતીય ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ

પાકિસ્તાન(Pakistan) મરીનની ફરી નાપાક હરકત સામે આવી છે. ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનુ અપહરણ કર્યાના સમચાર મળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 11:11 AM

Porbandar : અરબી સમુદ્રમાં ફરી પાક મરીનની(Pakistan Marin) નાપાક હરકત સામે આવી છે.ભારતીય જળ સીમા નજીક પાક મરીને ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે.ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ એક બોટ પર ફાયરિંગ(Firing)  કરી અપહરણ કર્યું હોવાના સમાચાર મળતા ખળભળાટ મચી ગયો છે.

ગત મોડી રાત્રે ફાયરિંગ કરી બોટ સાથે માછીમારોનું (Fishermen)અપહરણ કરી પાકિસ્તાન(Pakistan) લઈ ગયા હોવાની ચર્ચા તેજ થઈ છે.જોકે ફાયરીંગ દરમિયાન કોઈ ને ઇજા થયેલ છે કે કેમ તે અંગે હજુ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

ભારતીય માછીમારોને બોટ સહિત પકડવાનો સિલસિલો હજુ યથાવત

અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા નજીકથી ભારતીય માછીમારોને બોટ સહિત પકડવાનો સિલસિલો હજુ યથાવત છે. આ પહેલા પણ અનેક વખત પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી ચૂકી છે. થોડા દિવસો અગાઉ 10 બોટ સાથે 60 જેટલા માછીમારોને સમુદ્રમાં બંધક બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ 24 કલાકમાં કુલ 13 બોટ સાથે 78 માછીમારોને બંધક બનાવ્યા હતા. ત્યારે ફરી એક વાર આ પ્રકારની ઘટના બનતા ભારતીય સુરક્ષા એજન્સી દોડતુ થયુ છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">