અખાત્રીજ નિમિતે સાળંગપુર હનુમાનજીને કેરીનો ભવ્ય શણગાર, કેરીના આકારની સજાવટ કરાઈ

વિશ્વવિખ્‍યાત સાળંગપુરધામમાં શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર દિન નિમિતે દાદાને દિવ્‍ય વાઘનો શણગાર કરી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પુજારી સ્‍વામી દ્વારા અને દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 3:47 PM

અખાત્રીજ નિમિતે સાળંગપુર સ્થિત હનુમાનજીને કેરીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. તહેવારો પ્રમાણે હનુમાન દાદાને અલગ અલગ વાઘા અને ફળોનો શણગાર કરવામાં આવતો હોય છે. હનુમાનજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. કેરીનો મનોહર શણગારમાં હનુમાન દાદાના ઔલોકીક દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો. મોટી સંખ્યામાં ભાવિકો સાળંગપુર મંદિરે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.

વિશ્વવિખ્‍યાત સાળંગપુરધામમાં શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર દિન નિમિતે દાદાને દિવ્‍ય વાઘનો શણગાર કરી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પુજારી સ્‍વામી દ્વારા અને દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યું છે.

 


સવારે 7 વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી. જ્યારે બપોરે 11.15 કલાકે કેરીનો અન્‍નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હજારો ભકતોએ આ અનેરા દર્શનનો salangpur Hanumanji- official યુટયુબ ચેનલ દ્વારા ઓનલાઇન તથા પ્રત્‍યક્ષ લાભ લઇ ધન્‍યતાનો અનુભવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિવિધ તહેવાર પ્રમાણે અને ઋતુ પ્રમાણે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અવનવા શણગાર કરવામાં આવતા હોય છે. આજથી લગભગ બે અઠવાડિયા પહેલાં હનુમાન જયંતિના દિવસે પણ દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પીળા રંગના સાફા સાથે બાળ હનુમાનજીનું રુપ તૈયાર કરાયા હતા. ભક્તો આ બાળ હનુમાનના આ દિવ્ય મુરતના દર્શન કરીને ભાવવિભોર બન્યા હતા. હનુમાનજીના જન્મોત્સવને લઇને સમગ્ર મંદિરમાં ખાસ સજાવટ કરવામાં આવી છે.

Follow Us:
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">