Rajkot : ભારે વરસાદના પગલે નવો બનેલો ગૌરીદડ ગામનો બ્રિજ પાણીમાં ધોવાયો, ગ્રામજનો પરેશાન

બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે રાજકોટમા ગૌરીદડ ગામનો બ્રિજ પાણીમાં ધોવાયો છે. જેમાં ગૌરીદડથી રતનપર જવાનો રસ્તો પાણીમાં ધોવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 5:17 PM

ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે રાજકોટ(Rajkot) મા ગૌરીદડ ગામનો બ્રિજ(bridge)  પાણીમાં ધોવાયો છે. જેમાં ગૌરીદડથી રતનપર જવાનો રસ્તો પાણીમાં ધોવાયો છે. જો કે ત્રણ મહિના  પૂર્વે જ  આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમજ હવે બ્રિજ ધોવાઇ જતા 4 થી 5 કિલોમીટર રસ્તો ફરીને જવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં રાજ્યમાં સર્વાધિક વરસાદ રાજકોટના લોધિકામાં નોંધાયો છે. લોધિકામાં સૌથી વધુ પોણા આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટ શહેર, ધોરાજી, કોટડાસાંગાણીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજકોટમાં સાર્વત્રિક વરસાદથી જિલ્લાના નાના-મોટા ડેમમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે ગોંડલ તાલુકાનો મોતીસર ડેમ ઓવરફલો થયો છે.

આ પણ વાંચો : Navsari : અવિરત વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી, અનેક વિસ્તારો જળબંબાકાર

આ પણ વાંચો :  Mehsana : બહુચરાજીના ડેડાણા રોડ પર વરસાદી પાણી ભરાયા, લોકો પરેશાન

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">