Navsari: ત્રીજી વેેવ પહેલા નવસારી જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં, ભીડવાળા વિસ્તારોમાં ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કોરોના ટેસ્ટિંગ

જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ સમગ્ર નવસારી શહેરમાં છ જેટલી ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 8:35 AM

Navsari: નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થયા છે પરંતુ વહીવટી તંત્ર હજુ પણ હળવાશથી લેવા તૈયાર નથી કોરોનાના કેસો ન વધે તે માટે જિલ્લા કલેકટર દ્વારા ફ્લાઈંગ સ્ક્વોડ બનાવી ભીડભાળ વાળા વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગની કરવામાં આવી રહ્યા છે..

 

સમગ્ર ગુજરાતમાં જ્યારે ત્રીજી wave આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે જોકે બીજી વેવ દરમ્યાન જ જનજીવનને માઠી અસર પહોંચી હતી. જેને લઇ નવસારી જિલ્લા કલેકટર દ્વારા ફરી કોરોનાના કેસોમાં વધારો ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે ભીડવાળા વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ ની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ સમગ્ર નવસારી શહેરમાં છ જેટલી ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવી છે જેમાં એક પોલીસકર્મી એક નગરપાલિકાના અધિકારી એક આરોગ્ય વિભાગના અધિકારી અને એક કલેકટર વિભાગના અધિકારી આ તમામ મળીને શહેરના ભીડભાડ વાળા વિસ્તારમાં ફરીને લોકોના કોરોના ટેસ્ટ કરી માસ્ક પહેરવા અને કોરોના થી બચવા માટે સૂચનો કરે છે.

આગામી સમયમાં કોરોના ના કેસોમાં વધારો નહીં થાય તે માટે નવસારી જિલ્લા તંત્ર દ્વારા આ રીતે સતર્કતાના પગલા લેવાઈ રહ્યા છે.

આ પણ વાંચો: 100 થી વધુ રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે આ ફળ! જાણો 5 સૌથી મોટા ફાયદા

આ પણ વાંચો: GSEB 12th Result 2021: ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું ગણતરીની મિનિટોમાં પરિણામ થશે જાહેર

 

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">