Narmada: સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ડેમમાંથી 4 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડાયું

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે નર્મદામાં (Narmada) પાણીની પુષ્કળ આવક થઈ છે. ગુજરાતના(Gujarat) સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને 4 લાખ 25 હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 9:54 AM

ગુજરાતની (Gujarat) જીવાદોરી સમાન નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટી વધતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.46 મીટર પર પહોંચી છે. જયારે પાણીની આવક 1 લાખ 84 હજાર 556 ક્યુસેક છે. નર્મદા ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 4 લાખ 25 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 45 હજાર 27 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે. તો નર્મદા ડેમમાંથી કેનાલમાં 18 હજાર 342 ક્યુસેક પાણી છોડાઇ રહ્યા છે. નર્મદા ડેમમાં હાલ લાઈવ સ્ટોકની સ્થિતિ 4753.6 MCM છે.

ગોરા ઘાટ પાણીમાં ગરકાવ

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે નર્મદામાં (Narmada) પાણીની પુષ્કળ આવક થઈ છે. ગુજરાતના(Gujarat) સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને 4 લાખ 25 હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું છે. જેના પગલે નર્મદા પરનો ગોરા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. જો કે ગોરા ઘાટમાં કરવામાં આવતી નર્મદા મૈયાની આરતી ભારતી આશ્રમમાં કરવામાં આવી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.46 મીટર પર પહોંચી છે. જયારે પાણીની આવક 1 લાખ 84 હજાર 556 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા ડેમમાં પાણીની આવક વધી છે.

ભરુચ નજીક નદીમાં વધ્યો પાણીનો પ્રવાહ

બીજી તરફ ભરૂચ(Bharuch) નજીક નર્મદા નદીનું જળસ્તર આજે સતત ત્રીજા દિવસે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. છેલ્લા 24 કલાકથી ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટી 26.50 ફૂટે સ્થિર છે. નર્મદાની ભયજનક સપાટી 24 ફુટ છે અને જળસ્તર ખતરાના નિશાનની અઢી ફુટ ઉપર નજરે પડી રહ્યં છે. તંત્રના અંગચેતીના પગલાંઓના કારણે જળસ્તર વધે તે પહેલાજ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના 800 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી નાખવામાં આવતા નદીના ધસમસતા પ્રવાહ છતાં કોઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું નથી જોકે નર્મદાના કાંઠાના ખેડૂત ચિંતાતુર બન્યા છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">