દાદરાનગર હવેલી પેટાચૂંટણીમાં ભાજપ સામે પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની ઝંપલાવશે, આ પાર્ટીમાંથી લઇ શકે છે ટિકિટ

મોહન ડેલકરના નિધન બાદ દાદારા નગર હવેલીની સીટ ખાલી પડી છે. તો હવે દાદરા નગર હવેલી લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાવવા જઈ રહી છે. મોહન ડેલકરની પત્ની આ ચૂંટણીમાં ઝંપલાવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 5:52 PM

સંઘ પ્રદેશ દાદરા નગહવેલીની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમને જણાવી દઈએ કે સાંસાદ મોહન ડેલકરના નિધન બાદ દાદારા નગર હવેલીની સીટ ખાલી પડી છે. તો હવે દાદરા નગર હવેલી લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાવવા જઈ રહી છે. જેમાં ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો. ભાજપે મહેશ ગાવિતને ટિકિટ આપી છે. ત્યારે માહિતી મળી રહી છે કે મોહન ડેલકરની પત્ની કલા ડેલકર આ ચૂંટણીમાં ઝંપલાવશે. ખાસ વાત છે કે 30 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આવતીકાલ એટલે કે 8 ઓક્ટોબર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

માહિતી અનુસાર માજી સાંસદ મોહન ડેલકરના પત્ની ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. શિવસેના અથવા એનસીપીમાંથી ઉમદવારી કરવાની સંભાવના છે. ડમી ઉમેદવાર તરીકે પુત્ર અભિનવ ડેલકર ફોર્મ ભરવાના છે. ત્યારે હવે આ પરિવારની ગતિવિધિ ઉપર રાજકીય પક્ષોની નજર રહેશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોહન ડેલકરની થોડાક મહિના અગાઉ દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ અને ગુજરાતીમાં લખેલી સુસાઈડ નોટ મુંબઈની હોટલમાં મળી હતી. જેને ઘણા ભેદ જન્માવ્યા હતા.

 

આ પણ વાંચો: પરિવારના અને અંગત લોકો સાથે ખાનગી પ્લોટ કે ફાર્મમાં ગરબા થઇ શકશે કે નહીં? જાણો તમારા આ સવાલનો જવાબ

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાની ડિમાન્ડ વધી, ગુજરાતમાં કોલસાથી ચાલતા 7 પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદન બંધ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">