‘સાહેબોને ગુજરાત સરકારમાં વ્યવહાર આપવો પડશે’: વીમો પાસ કરાવવા સહકારી મંડળીના મંત્રીએ માંગી લાંચ, જાણો પછી શું થયું

વીમો સરકારમાંથી મંજૂર કરાવવા મંત્રીએ લાંચ માગી હતી. આરોપી મંત્રીએ ફરિયાદીને કહ્યું હતું કે, સંઘના સાહેબોને ગુજરાત સરકારમાં વ્યવહાર આપવો પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 8:18 AM

Mehsana: મહેસાણાના રામપુરા કૂકસમાં (Rampura Kukas) દૂધ ઉત્પાદક સહકારી મંડળી મંત્રી લાંચ લેતા ઝડપાયા. નારણ ચૌધરી (Naran chaudhary) નામના લાંચિયા મંત્રી 4 હજારની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપાયા હતા. રામપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી મંત્રીની ઓફિસમાં ACB એ ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદીના પિતા આ દૂધ મંડળીના સભાસદ હતા. જેમનું ત્રણ માસ અગાઉ અવસાન થયું છે. જેઓને મળવાપાત્ર 35 હજારનો વીમો સરકારમાંથી મંજૂર કરાવવા મંત્રીએ લાંચ માગી હતી.

મળેલી માહિતી પ્રમાણે આરોપી મંત્રીએ ફરિયાદીને કહ્યું હતું કે, સંઘના સાહેબોને ગુજરાત સરકારમાં વ્યવહાર આપવો પડશે. આ કેસમાં ACB એ લાંચિયા મંત્રીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ આ અંગે આગળ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Bhavnagar: ક્યારે પૂરું થશે કામ? ગોકળગાયની ગતિથી ચાલી રહેલા સિક્સ લેનના કામનો કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ

આ પણ વાંચો: Rajkot: વિદ્યાર્થીઓના કોરોના સંક્રમણમાં વધારો, કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની ઉત્તરાખંડની ટ્રાવેલ હિસ્ટ્રી

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">