Mahisagar : જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

મહિસાગર(Mahisagar) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં લાંબા વિરામ બાદ લુણાવાડા, ખાનપુર, સંતરામપુર , બાલાસિનોર અને વીરપુરમાં વરસાદ પડયો છે. તેમજ કડાણા અને સંતરામપુરમાં 1-1 ઇંચ વરસાદ પડયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 10:43 PM

ગુજરાતમાં(Gujarat)  ત્રણ દિવસ વરસાદની(Rain)  આગાહી વચ્ચે મહિસાગર (Mahisagar) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં લાંબા વિરામ બાદ લુણાવાડા, ખાનપુર, સંતરામપુર , બાલાસિનોર અને વીરપુરમાં વરસાદ પડયો છે. તેમજ કડાણા અને સંતરામપુરમાં 1-1 ઇંચ વરસાદ પડયો છે. જ્યારે વરસાદના પગલે કડાણા અને ભાદરડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. તેમજ કડાણા ડેમની જળ સપાટીમાં વધારતો થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક વખત ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાસ કરીને બનાસકાંઠાના પાલનપુર, ભાભર, દિયોદર અને સુઇગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. તો સાબરકાંઠા પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. બીજી તરફ મહેસાણામાં પણ કડી, બહુચરાજી, વડનગર અને જોટાણામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. તો પાટણ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો.

જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં મોટા પાયે પાણી ભરાતાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો. અમદાવાદમાં પણ શનિવારે મોડી સાંજે શરૂ થયેલો વરસાદ રાતભર ધીમી ધારે વરસતો રહ્યો. અમદાવાદમાં થોડા ઘણા વરસાદમાં જ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ફરી હાલાકી વેઠવાનો વારો આવ્યો.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">