MAHISAGAR : લુણાવાડાના ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો, મિત્રએ જ હત્યા કર્યાનું ખુલ્યું

5 ઓગસ્ટના રોજ લુણાવાડા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગોલાના પાલ્લા ગામે ડબલ મડરનો બનાવ બન્યો હતો. જેમા મૃતક ત્રિભોવનભાઈ સબુરભાઈ પંચાલ જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને પંચાલ સમાજના આગેવાન હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 10:46 PM

MAHISAGAR : જિલ્લાના લુણાવાડા તાલુકાનાં ગોલાના પાલ્લા ગામે ચકચારી મચાવી દેનાર ડબલ મર્ડર કેસનો ભેદ પોલીસે આજે છઠ્ઠા દિવસે ઉકેલી કાઢ્યો છે.ઉછીના આપેલ માત્ર વીસ હજાર જેવી રકમની વારંવાર ઉઘરાણીથી અપમાનિત થઈ ઉશ્કેરાયેલા ગામના જ ભીખા પટેલ નામના ઇસમે વૃધ્ધ દંપતીની ઘાતકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

5 ઓગસ્ટના રોજ લુણાવાડા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગોલાના પાલ્લા ગામે ડબલ મડરનો બનાવ બન્યો હતો. જેમા મૃતક ત્રિભોવનભાઈ સબુરભાઈ પંચાલ જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને પંચાલ સમાજના આગેવાન હતા.

મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત પ્રદેશ અધ્યક્ષે સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લેતા પોલીસને યોગ્ય તપાસના આદેશ આપ્યા હતા. મહીસાગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી.પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને ફીગરપ્રિન્ટ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી હતી.

સઘન પોલીસ તપાસના આધારે હત્યાના આરોપી ભીખા ધૂળા પટેલની ધરપકડ કરી ત્રિભુવનભાઈનો મોબાઈલ તેમજ હથિયાર કબજે કર્યું હતું. આરોપીએ ઉછીના લીધેલા વીસ હજાર રૂપિયાની ત્રિભોવનભાઈની વારંવાર ઉઘરાણી કરાતા મૃતક દ્વારા આરોપીને અપમાનિત થાય તેવી ભાષા વાપરી હતી. જેથી આરોપી ભીખાભાઈને લાગી આવતા હત્યા કરી હોવાનું કબૂલ્યું.

પોલીસ દ્વારા ભીખા પટેલને મર્ડર કઈ રીતે કર્યું તેનું રીકન્સ્ટ્રકશન કરવા ઘટના સ્થળે લાવવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">