AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહીસાગર: બાલાસિનોરમાં શિક્ષિકાની છેડતીના કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ

મહીસાગર: બાલાસિનોરમાં શિક્ષિકાની છેડતીના કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2023 | 5:42 PM
Share

તળાવ દરવાજા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હતી. તેથી શિક્ષિકાએ આચાર્ય અબુબકર શેખ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. લંપટ આચાર્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી છેક ગાંધીનગર શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી હતી.

મહીસાગરના બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં શિક્ષિકાની છેડતી કરનાર લંપટ આચાર્ય સામે તપાસના આદેશ અપાયા છે. શાળાના જ આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હોવાના કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે અને છેડતીની સમગ્ર તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો મહીસાગરના લુણાવાડામાં રખડતા ઢોરોનો આતંક યથાવત, માંડ માંડ બચ્યો બાઈક ચાલક

તળાવ દરવાજા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હતી. તેથી શિક્ષિકાએ આચાર્ય અબુબકર શેખ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. લંપટ આચાર્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી છેક ગાંધીનગર શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી હતી.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">