Ahmedabad : અચેર ગામમાં દબાણો દૂર કરાતા સ્થાનિકોનોનો વિરોધ, ઉગ્ર દેખાવો કર્યા

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી નજીક આવેલા અચેર ગામમાંથી દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આ દરમ્યાન દબાણ દૂર કરનારી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 3:58 PM

અમદાવાદ(Ahmedabad)મહાનગર પાલિકા દ્વારા લોકોની સુવિધા માટે અલગ અલગ વિસ્તારમાંથી એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ(Encrochment) દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી નજીક આવેલા અચેર ગામમાંથી દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આ દરમ્યાન દબાણ દૂર કરનારી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

જેમાં સ્થાનિક લોકોએ દબાણ દૂર કરવા આવેલી ટીમનો વિરોધ કર્યો હતો. તેમજ તેમણે દલીલ કરી હતી કે અમે છેલ્લા 15 વર્ષથી આ જગ્યાએ વસવાટ કરી રહ્યાં છે. તેમજ અમારી પાસે આ અંગેના પુરાવા પણ છે. જે પુરાવા અમે રજૂ પણ કર્યા છે. તેમ છતાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. તેમજ સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

આ પણ વાંચો : Covid-19 Update : સંપૂર્ણ રીતે વેક્સીનેટ પેસેન્જર્સ માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ જરુરી ન રાખવા રાજ્યોને કેન્દ્રની અપીલ

આ પણ વાંચો : BHAVNAGAR : વિપક્ષનો આરોપ, FIRE NOC અને દબાણની નોટીસ આપ્યા બાદ BMC તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">