Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ દ્વારા સગીરા પર દુષ્કર્મની ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી

સોહમ ભગત નામના પાર્ષદે દૂષ્કર્મનું હિચકારૂં કૃત્ય આચર્યું છે. સગીરા તેના માતા-પિતા સાથે મંદિરે દર્શન માટે આવતી ત્યારે આરોપીના પરિચયમાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 10:25 PM

ખેડાના વડતાલ(Vadtal) સ્વામિનારાયણ મંદિરના પાર્ષદે સગીરા પર દૂષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સોહમ ભગત નામના પાર્ષદે દૂષ્કર્મનું હિચકારૂં કૃત્ય આચર્યું છે. સગીરા તેના માતા-પિતા સાથે મંદિરે દર્શન માટે આવતી ત્યારે આરોપીના પરિચયમાં આવી હતી. સગીરાને ફરવા લઈ જવાના બહાને રાવલી રોડ પર અવાવરું જગ્યા પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાના પગલે ચકલાસી પોલીસે ફરિયાદ બાદ આરોપીની કરી ધરપકડ કરી છે. તેમજ મેડિકલ ટેસ્ટ માટે આરોપીને હોસ્પિટલ લઈ જવાયો છે.

આ ઘટનામાં ભોગ બનનાર સગીરા માતા પિતા સાથે દર્શન માટે અવાર નવાર મંદિરે આવતી હતી. મંદિરના સંચાલકોને ઘટના અંગે જાણ થતા તત્કાલ તેને ઝડપી લીધો હતો.  તેમજ પોલીસને બોલાવીને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Kutch : વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ, સહાય ચૂકવવા સરકાર પાસે માંગ

આ પણ વાંચો : Bharuch : વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું, 70 ગામના સરપંચોએ સમર્થન આપ્યું

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">