kheda : નડિયાદ શહેરને કોલેરાગ્રસ્ત કરાયું જાહેર, આસપાસનાં 10 કિલોમીટર વિસ્તારમાં કોલેરા કેસોને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

Nadiad : ખેડા જિલ્લા ક્લેક્ટરે એક જાહેરનામૃું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, નડિયાદ શહેરમાં (Nadiad city) ઝાડા- ઉલ્ટીના વધતા કેસોને ધ્યાનમાં  રાખીને નડિયાદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને એક મહિના સુધી શહેરીજનોએ આ જાહેરનામાનો અમલ કરવાનો રેહશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 8:48 AM

Nadiad :  ખેડા જિલ્લાના નડિયાદ શહેરને (Nadiad city) કોલેરાગ્રસ્ત (Cholera hit) જાહેર કરવામાં આવ્યું છે, શહેરની આસપાસનાં દસ કિલોમિટર વિસ્તારમાં (Area) કોલેરાનાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લા ક્લેક્ટર (District collector) દ્વારા આ  નિર્ણય કરાયો છે.

રાજ્યમાં એક બાદ એક બિમારીઓ સામે આવી રહી છે, કોરોના બાદ મ્યુકરમાઈકોસિસે (Mukormycosis) હાહાકાર મચાવ્યો છે, તેની વચ્ચે વધુ એક બિમારીએ માથું ઉંચક્યું છે.

ખેડા જિલ્લા ક્લેક્ટરે એક જાહેરનામૃું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, નડિયાદ શહેરમાં ઝાડા- ઉલ્ટીના વધતા કેસોને ધ્યાનમાં  રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એક મહિના સુધી શહેરીજનોએ આ જાહેરનામાનો અમલ કરવાનો રેહશે.

 

એક મહિના સુધી અમલ રહેશે જાહેરનામું

નડિયાદ શહેરમાં ( Nadiad city ) છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા-ઉલ્ટીના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે શહેરના આસપાસનાં 10 કિલોમિટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જેથી કોલેરાની (Cholera) સારવાર લઈ રહેલા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે. ઉલ્લેખનીય છે કે,  જિલ્લા કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામાં નો  શહેરીજનોએ એક મહિના સુધી અમલ કરવાનો રહેશે.

મહત્વપૂર્ણ છે કે, એક તરફ કોરોના અને મ્યુકરમાઈકોસિસ બાદ કોલેરાના વધતા કેસોને લઈને હાલ ખેડા જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે અને વધતા કેસોને લઈને સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">