junagadh : સક્કરબાગ ઝુ દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયને 40 સાવજો આદાન-પ્રદાનમાં અપાશે

જૂનાગઢ સક્કરબાગ ઝૂ દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયને 40 સાવજો દેશના અન્ય ઝું ખાતે આદાન-પ્રદાનમાં આપશે. સક્કરબાગ ઝૂ ઑથોરિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 7:50 PM

junagadh : ગૌરવવંતુ અને ખમીરવંતુ ગુજરાત હવે સાવજના દાન કરશે. એશિયાઇ સિંહો માટે જાણીતું જૂનાગઢ સક્કરબાગ ઝુ દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયને 40 સાવજના દાન આપશે. સક્કરબાગ ઝુ ઑથોરિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. કેવડિયા ઝુના વિકાસ માટે અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં સાવજના દાન આપી, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ કેવડિયા ઝૂમાં લાવવામાં આવશે અને કેવડિયા પ્રાણી સંગ્રહાલયની શોભામાં વધારો કરવામાં આવશે.

દેશના 13 પ્રાણી સંગ્રહાલયોમાં આ સાવજોને મોકલાશે. જેમાં કેવડિયામાં હિપ્પો, ગેંડો, જિરાફ મેળવવા આદાન-પ્રદાન કરાશે. સિંહોના આદાન-પ્રદાન કાર્યક્રમને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. હાલ સક્કરબાગ ઝૂમાં 24 નર, 35 માદા અને 12 બચ્ચા મળી 71 સિંહો છે. આગામી સમયમાં સિંહોને મોકલવા અંગેની પ્રક્રિયા થશે.

 

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">