જુનાગઢ : કૃષિ સહાય પેકેજ મામલે ખેડૂતોમાં રોષ, નુકશાની સર્વેમાં વંથલીના માત્ર 6 ગામોનો સમાવેશ

સરકારના કૃષિ સહાયના નિર્ણયને કિસાન સંઘે આવકાર્યો છે. પરંતુ કૃષિ સંઘના પ્રમુખે સહાયને નુકસાનીના સાપેક્ષમાં ખુબ જ ઓછી ગણાવી છે. અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 33થી 70 ટકા જેટલું નુકસાન થયુ હોવાનું જણાવ્યું છે. એવામાં પ્રધાનમંત્રી પાક વિમા યોજના અનુસાર વળતર આપવા સરકાર સમક્ષ માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 4:41 PM

સરકારના કૃષિ પેકેજ મામલે ક્યાક રાહત તો ક્યાક રોષ જોવા મળ્યો છે. જુનાગઢના વંથલી તાલુકાના 52 પૈકી માત્ર 6 ગામોનો સમાવેશ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. વંથલીના મોટાભાગના ગામમાં 100 ટકા નુકસાન થયું હોવા છતા માત્ર 6 ગામનો સમાવેશ થયો હોવાનો ગ્રામલોકોનો આક્ષેપ છે. જેને લઈ અન્ય ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે. કોયલી, નાંદરખી સહીત નદી કાંઠાના ગામોનો સમાવેશ ન કરાતા ખેડુતો ચિંતાતુર થયા છે. તેમજ સહાય જાહેરાત કરાઇ છે તેને ખેડુતોએ એક મજાક સમાન ગણાવી છે.

નોંધનીય છેકે આ વરસે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે ખાસ્સુ નુકસાન થયું છે. અને, જે મામલે સરકારે રાહત પેકેજની જાહેરાત પણ કરી છે. અને, આ મામલે હાલ માત્ર 4 જિલ્લામાં જ સર્વેની કામગીરી થઇ રહી છે. જેમાં અનેક ગામોનો સમાવેશ કરાયો છે. તો કેટલાક ગામોમાં હજુ સર્વેની પણ કામગીરી થઇ રહી નથી. જેને લઇને નારાજગી વ્યાપી છે.

સરકારના કૃષિ સહાયના નિર્ણયને કિસાન સંઘે આવકાર્યો છે. પરંતુ કૃષિ સંઘના પ્રમુખે સહાયને નુકસાનીના સાપેક્ષમાં ખુબ જ ઓછી ગણાવી છે. અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 33થી 70 ટકા જેટલું નુકસાન થયુ હોવાનું જણાવ્યું છે. એવામાં પ્રધાનમંત્રી પાક વિમા યોજના અનુસાર વળતર આપવા સરકાર સમક્ષ માગ કરી છે.

 

આ પણ વાંચો : વડોદરા : બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડયા, શાંતિ માર્ચ યોજી કલેક્ટરને આવેદન અપાયું

આ પણ વાંચો : T20 World Cup 2021 : વિરાટ કોહલી બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ તેની જાહેરાત કરવામાં આવશે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">