Junagadh:કૃષિ મંત્રી આર.સી. ફળદુનું ખેડૂતોને આશ્વાસન, પીવાના પાણીનો જથ્થો અનામત રાખી સિંચાઇ માટે પાણી અપાશે

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે પીવાના પાણીનો જથ્થો અનામત રાખી બાકીના જથ્થાને સિંચાઈ માટે આપવામાં આવે જેથી ખેડૂતોના પાકને જીવનદાન મળી રહે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 6:58 PM

ગુજરાતમાં ઓછા વરસાદ અને સિંચાઈ(Irrigation)મુદ્દે કૃષિ પ્રધાન આર.સી.ફળદુનું(RCFaldu) નિવેદન સામે આવ્યું છે. તેમણે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના કપાસ રિચર્સ સેન્ટરની લેબના ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે આર.સી.ફળદુએ નિવેદન આપ્યું કે, રાજ્યમાં ઓછો વરસાદ પડ્યો છે. પરંતુ આશા છે કે, ચોમાસું પુરૂ થાય તે પહેલા વરસાદ પડશે. ત્યાં સુધી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, પીવાના પાણીનો જથ્થો અનામત રાખી બાકીના જથ્થાને સિંચાઈ માટે આપવામાં આવે જેથી ખેડૂતોના પાકને જીવનદાન મળી રહે.

ત્યારે આગામી દિવસોમાં પીવાના પાણીના આયોજનને લઈને નાયબ મુખ્યપ્રધાનો કહ્યું હતું કે, અને નર્મદાના સરદાર સરોવર ડેમમાં આખુ વર્ષ પીવાનું પાણી મળી રહે તે માટેનો પાણીનો જથ્થો છે.બીજી તરફ નર્મદા કેનાલ દ્વારા ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

બીજી તરફ જળ સંપતિ વિભાગના મુખ્ય સચિવે પણ જણાવ્યું કે, પાણીના પર્યાપ્ત જથ્થાને રાખીને પીવાના અને સિંચાઈના પાણીની વ્યવસ્થાનું આયોજન થઈ ચૂક્યું છે.હજુ સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે તેવો આશાવાદ છે. અનાયાસે જો વરસાદ ન વરસ્યો તો પીવાના અને સિંચાઈના પાણી માટે સરદાર સરોવર પર સમગ્ર મદાર રાખવો પડશે તે નક્કી છે.

રાજ્યમાં વરસાદની ઘટના લીધે જગતના તાત એવા ખેડૂતોની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો : Ahmedabad: કોરોના બાદ હવે મચ્છરજન્ય રોગનો કહેર, ડેન્ગ્યુના કારણે 12 વર્ષના બાળકનું મોત

આ પણ વાંચો : કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનો ભય, બ્રિટન -અમેરિકાએ નાગરિકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરી

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">