JAMNAGAR : રસીકરણ સેન્ટર પર લોકોનો હોબાળો, કેમ લોકો થયા નારાજ ?

રસીકરણ કેન્દ્ર પર અવ્યવસ્થાને લઇને લોકોને પરેશાની ઉઠાવવી પડી રહી છે. આવું જ કંઇક જામનગર શહેરમાં સામે આવ્યું છે. અહીં, રસીકરણ સેન્ટર પર અવ્યવસ્થાથી લોકો પરેશાન થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 7:47 PM

JAMNAGAR : કોરોનામાં રસીકરણ એક જ ઉપાય છે. અને, લોકોમાં પણ કોરોના રસી લેવા અંગે જાગૃતિ આવી છે. પરંતુ, રસીકરણ કેન્દ્ર પર અવ્યવસ્થાને લઇને લોકોને પરેશાની ઉઠાવવી પડી રહી છે. આવું જ કંઇક જામનગર શહેરમાં સામે આવ્યું છે. અહીં, રસીકરણ સેન્ટર પર અવ્યવસ્થાથી લોકો પરેશાન થયા હતા. મયુરનગર ટાઉનશિપ પર એક શાળામાં ચાલતા રસીકરણ સેન્ટર પર લોકોએ હોબાળો કર્યો હતો. આ રસીકરણ કેન્દ્ર પર મોડે સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા ના હોવાથી લોકો પરેશાન થયા હતા. અને, હોબાળો થતા માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલા લોકોને જ રસી આપવામાં આવી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">