JAMNAGAR : પશુઓને અપાશે વિશેષ ઓળખ, પશુઓના ટેગિંગની કામગીરી આરંભાઇ

કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્મ હેઠળ આ કામગીરી કરવામાં આવે છે. આ ટેગ દ્વારા પશુઓની તમામ માહિતી મેળવી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 9:50 PM

JAMNAGAR : જે રીતે માણસની ઓળખ માટે આધારકાર્ડ છે તે જ રીતે પશુની ઓળખ માટે ટેગની કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્મ હેઠળ આ કામગીરી કરવામાં આવે છે. આ ટેગ દ્વારા પશુઓની તમામ માહિતી મેળવી શકાય છે. ગાય-ભેંસ વર્ગના પશુઓની માલિકી, તંદુરસ્તી, ઉત્પાદન સંબંધી વિગતો, પશુની ઉંમર, વેતર, વિવિધ રસીકરણ, સારવાર, પશુરોગ નિદાન વગેરે તમામ માહિતી મળી રહી છે. આ માટે ઈ-ગોપાલ એપનો ઉપયોગ કરવામાં આવે છે. જામનગરની વાત કરવામાં આવે તો અહીં 3 લાખ પશુઓમાંથી હાલ સુધીમાં 131,000 જેટલા પશુઓમાં ટેગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.જામનગર જીલ્લા પંચાયતની 22 ટીમ દ્વારા ગામડાઓમાં જઈ આ ટેગિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">