Jamnagar : ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે કાલાવાડનો ફુલઝર -1 ડેમ ઓવરફલો

જેમાં જામનગરના કાલાવડ તાલુકાનો ફુલઝર -1 ડેમ ઓવરફલો થયો છે. જે નાગપુર, ગોલળીયા, નાનીવાવડી, ખંઢેરા, હરિપર, બાદનપરમાં ગામો વરસાદ પડતા ડેમ ઓવરફ્લો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 3:28 PM

જામનગર(Jamnagar) ના રવિવારે પડેલા ભારે વરસાદના કારણે અનેક ડેમો ઓવરફ્લો થયા છે. જેમાં જામનગરના કાલાવડ તાલુકાનો ફુલઝર -1 ડેમ(Fulzar Dam) ઓવરફલો થયો છે. જે નાગપુર, ગોલળીયા, નાનીવાવડી, ખંઢેરા, હરિપર, બાદનપરમાં ગામો વરસાદ પડતા ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ આજુબાજુના 10 ગામોની પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે, જો કે ડેમ ઓવરફ્લો થતાં ગોળણીયા ગામને સાવચેત કરાયું છે. તેમજ ગામના લોકોને નદીના પટમા ન જવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : Kargil Vijay Diwas: જ્યારે ભારતીય સેનાએ રવિના ટંડનના નામે એક ભેટ Nawaz Sharif ને મોકલી, જાણો કારણ

આ પણ વાંચો : Raj Kundra ની ઓફીસની ‘ગુપ્ત તિજોરી’માંથી શિલ્પાની સહી સાથે મળ્યા ચોંકાવનારા ડોક્યુમેન્ટ્સ, જાણો શું હતો કંપનીનો પ્લાન

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">