ABG શિપયાર્ડ બેંક કૌભાંડમાં હવે ED મની લોન્ડરિંગની તપાસ કરશે

ABG શિપયાર્ડના CMD ઋષિ અગ્રવાલ સહિત 8 આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે ભૂતપૂર્વ ડિરેક્ટરો ઋષિ અગ્રવાલ, સંથનામ મુથુસ્વામી અને અશ્વિની કુમારનો સમાવેશ થાય છે. ABG શિપયાર્ડ સુરત અને દહેજમાં જહાજ રિપેરિંગ અને શિપ બિલ્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 9:39 AM

દેશના અત્યાર સુધીના સૌથી મોટા ABG શિપયાર્ડ(ABG Shipyard)  બેંક કૌભાંડમાં હવે ED મની લોન્ડરિંગની             (money laundering)  તપાસ કરશે. ED હવાલા મારફતે વિદેશમાં કરોડો રૂપિયાની થયેલી હેરફેરનું પગેરૂ શોધવાનો પ્રયાસ કરશે. ABG શિપયાર્ડના CMD ઋષિ અગ્રવાલ સહિત 8 આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે ભૂતપૂર્વ ડિરેક્ટરો ઋષિ અગ્રવાલ, સંથનામ મુથુસ્વામી અને અશ્વિની કુમારનો સમાવેશ થાય છે. ABG શિપયાર્ડ સુરત અને દહેજમાં જહાજ રિપેરિંગ અને શિપ બિલ્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે. CBIએ 22,842 કરોડની બેંક છેતરપિંડી કેસમાં ગુનો દાખલ કર્યાના કેટલાક દિવસો બાદ EDએ મની લોન્ડિંગની તપાસ હાથ ધરી છે.

દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા બેંક કૌભાંડ પર નજર કરીએ તો. ડાયમંડ વેપારી નીરવ મોદી બેંકોના 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી વિદેશ ફરાર થઈ ગયો. તો કિંગફિશરના વિજય માલ્યા બેંકોના 9 હજાર કરોડની છેતરપિંડી કરીને લંડન નાસી ગયા. જ્યારે હવે સૌથી મોટું એબીજી શિપયાર્ડ કૌભાંડ સામે આવ્યું છે. એબીજી શિપયાર્ડના પૂર્વ અધ્યક્ષ ઋષિ કમલેશ અગ્રવાલ 23 હજાર કરોડનું બેંક કૌભાંડ આચરીને દેશ છોડી ચુક્યા છે, ઋષિ કમલેશ અગ્રવાલ હાલમાં સિંગાપોરમાં છે.

આ પણ વાંચો : Ahmedabad : વિદેશ મોકલવાના નામે ગોંધી રાખવાના કેસમા ક્રાઇમ બ્રાંચમા વધુ એક ફરિયાદ દાખલ

આ પણ વાંચો : Gujarat માં આજથી પ્રિ- પ્રાયમરી શાળાઓ ઓફલાઇન શરૂ, કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાશે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">