Rath Yatra LIVE : ભગવાનને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા, થોડી જ વારમાં નાથ નીકળશે નગરચર્યાએ

ભગવાન જગન્નાથ, બળબદ્ર અને સુભદ્રાજીને રથમાં પધરાવવામાં આવ્યા છે. થોડી જ વારમાં નાથ નગરચર્યાએ નીકળશે .

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 10:32 AM

Rath Yatra LIVE : જગન્નાથનાં જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથ, બળબદ્ર અને સુભદ્રાજીને રથમાં પધરાવવામાં આવ્યા છે. મહંત દિલિપદાસજી મહારાજ અને ટ્રસ્ટી સહિત નક્કી કરેલા આમંત્રિતો વચ્ચે ભગવાન રથમાં બિરાજમાન થયા છે. રાજ્યનાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કોરોના કાળમાં ભીડ એકત્ર ન કરીને સમાજ સેવા કરીએ. રથયાત્રાનાં દર્શન ઘરે રહીને જ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

આ વર્ષે 300ની બદલે 120 ખલાસીઓ જ રથ ખેંચશે. જેથી રથને મંદિર પહોચતા 4 થી 5 વાગી શકે છે.  ભગવાની યાત્રા સરસપુર પહોચશે કે જ્યાં તેમનું મોસાળ છે. આજે વહેલી સવારથી જ સરસપુરમાં ભક્તો તૈયારીમાં લાગી ગયા છે.

જગન્નાથ મંદિરનાં મહંત દિલિપદાસજી મહારાજે જણાવ્યું હતું કે પાછલા વર્ષે બ્રેક લાગ્યા બાદ આ વર્ષે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો ભલે મંદિરમાં નાથ પાસે નથી આવી શકતા પણ ભગવાન જગન્નાથ તેમની પાસે આવી રહ્યા છે તેવો ભાવ બન્યો છે. આ સાથે જ મંદિર અને રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">