Gujarat માં તહેવારો પૂર્વે ખાદ્યતેલના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ખાદ્યતેલોના ભાવમાં 15થી લઈને 40 રૂપિયા સુધીનો ભાવ વધારો ઝીંકાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 12:58 PM

ગુજરાત(Gujarat)માં શ્રાવણ માસથી શરૂ થયેલી તહેવારોની સિઝન છેક દિવાળી સુધી ચાલતી રહે છે.. દર વર્ષે આ સમયગાળા દરમિયાન ખાદ્યતેલોના(Edible Oil)ભાવમાં વધારો નોંધાતો હોય છે.આ વખતે છેલ્લા ત્રણ દિવસમાં ખાદ્યતેલોના ભાવમાં 15થી લઈને 40 રૂપિયા સુધીનો ભાવ વધારો(Prise Rise)ઝીંકાયો છે.

તહેવારો સમયે જ સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. જ્યારે કપાસિયા તેલમાં ડબ્બા દીઠ 40 રૂપિયા અને પામોલિન તેલમાં બે દિવસમાં 15 રૂપિયાનો વધારો નોંધાયો છે.કપાસિયા તેલનો ડબ્બો 2365થી 2415 રૂપિયાના ભાવે વેચાતો હતો. જે ભાવ વધીને 2405થી 2455 રૂપિયા થયો છે. જ્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2535થી 2585 રૂપિયા થઈ ગયો છે. જ્યારે કે માર્કેટ યાર્ડમાં મગફળીનો મણનો ભાવ 1150થી 1400 રૂપિયા જ છે.

 

આ પણ વાંચો : Ahmedabad : વિદેશી નાગરીકો સાથે લોનના બહાને છેતરપિંડી કરતા બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ

આ પણ વાંચો : Surat : વરસાદમાં હરિપુરા વિસ્તારમાં દુષિત પીવાના પાણી પીવાની બુમરાણ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">