Gujarat પેટ્રોલ ડીલર્સ એસોસિએશને કમિશન વધારાની માંગ કરી, સાંકેતિક હડતાળની ચીમકી

તેમજ ડીલરોને મળતા કમિશનમાં ત્રણ વર્ષથી કોઈ વધારો થયો નથી. જેથી સરકારને કમિશન વધારવા ડીલર્સ એસોસિએશને રજૂઆત કરી  હતી.જો ડીલરોનું કમિશન નહીં વધે તો 12 ઓગસ્ટથી દર ગુરૂવારે માલ લેવામાં નહીં આવે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 8:47 PM

ગુજરાત(Gujarat) ના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પેટ્રોલ, ડીઝલ અને CNG પર કમિશન વધારવાની માગણી કરી છે.  ડીલરોને મળતા કમિશનમાં ત્રણ વર્ષથી કોઈ વધારો થયો નથી. જેથી સરકારને કમિશન(Commission)  વધારવા ડીલર્સ એસોસિએશને રજૂઆત કરી  હતી.જો ડીલરોનું કમિશન નહીં વધે તો 12 ઓગસ્ટથી દર ગુરૂવારે માલ લેવામાં નહીં આવે. આ ઉપરાંત એક કલાક માટે CNG ગેસનું વેચાણ પણ બંધ રાખવામાં આવશે. ગુજરાતના 4 હજાર પેટ્રોલ પંપ સાંકેતિક હડતાળમાં જોડાશે. પેટ્રોલિયમ ડીલર્સની હડતાળમાં તેલંગાણા, હરિયાણા, પંજાબનો પણ સહયોગ મળ્યો છે. જો સરકાર ડીલર્સનું કમિશન વધારશે તો ગ્રાહકો પર નવો બોજો આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો:Indo-Bangladesh Border: BSFએ 4 બાંગ્લાદેશી ઘૂસણખોરોની સરહદ પાર કરતા કરી ધરપકડ

આ પણ વાંચો : પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને સરકારની કેવી છે તૈયારી ? 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">