Gujarat ના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ક્ષમતાના આધારે વરણી : સી.આર.પાટીલ

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે સિનિયર આગેવાનોને સરકારમાં તક મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. તેમજ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 6:08 PM

ગુજરાત(Gujarat) ના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની(Bhupendra Patel)  ક્ષમતા અને કર્તવ્ય નિષ્ઠાને  કારણે વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે( CR Patil) વિધાયક દળની બેઠકમાં સંબોધતા આમ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સીએમ રૂપાણીના નેતૃત્વમાં ભાજપ પક્ષ મજબૂત બન્યો છે. તેમણે કોરોના કાળમાં સારી કામગીરી કરી છે. તેમણે પાંચ વર્ષના રાજ્યના વિકાસ માટે કામગીરી કરી છે.

તેમણે કહ્યું કે છે, સિનિયર આગેવાનોને સરકારમાં તક મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. તેમજ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે. તેવો સહકારી ક્ષેત્રમાં કામ કરે છે વહીવટી ક્ષમતા છે. તેઓ સૌના સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરી શકે છે. તેવો સાંજે રાજ્યપાલને મળવા જાય છે. તેમજ આવતીકાલે મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.

આ પણ વાંચો : New Chief Minister of Gujarat: ભૂપેન્દ્ર પટેલ, મેમનગર નગરપાલિકાથી ગુજરાતના મુખ્યપ્રધાનપદ સુધીની સફર

આ પણ વાંચો : Rain Updates : દિલ્હી સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, રાયગઢ, પૂણે સહિત મધ્ય મહારાષ્ટ્રમાં એલર્ટ

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">