GUJARAT : રાજ્યમાં સતત બીજા દિવસે મેઘ મહેર, ક્યાંક ભારે તો ક્યાં ધીમીધારે

રાજયમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ક્યાં વરસાદી પાણીએ નાગરીકોની મુશ્કેલી વધારી. તો ક્યાંક પાણી ભરાતા રાહદારીઓ હેરાન થયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 9:50 PM

GUJARAT : રાજયમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ક્યાં વરસાદી પાણીએ નાગરીકોની મુશ્કેલી વધારી. તો ક્યાંક પાણી ભરાતા રાહદારીઓ હેરાન થયા. મહેસાણામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. તો જામનગરના ગ્રામ્ય પંથકોમાં બેટમાં ફેરવાયા. આ તરફ રાજકોટમાં ભારે વરસાદને પગલે હોસ્પિટલમાં પાણી ભરાયા. તો ભારે વરસાદને પગલે કાલાવડ હાઇવે બેટમાં ફેરવાયો. આ તરફ બેચરાજીના ડેડાણા રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો.

તો હિંમતનગર નજીકથી પસાર થતો નેશનલ હાઇવે-8 પર વરસાદી પાણી ભરાયા. તો દાહોદમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. આ તરફ ભરૂચમાં વરસાદી માહોલ જામ્યો અને ઠેરઠેર પાણી ભરાતા નગરજનોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. તો સાબરકાંઠાના મોતીપરામાં પાણીમાં કાર ફસાઇ. જેમાં સવાર 4 લોકોને બચાવાયા.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">