AHMEDABAD : સાબરમતી નદીને પ્રદૂષિત કરનારા ઔદ્યોગિક એકમો પર કડક કાર્યવાહી કરવાની ગુજરાત હાઈકોર્ટે ચેતવણી આપી

Gujarat High Court : હાઈકોર્ટે કહ્યું કે સાબરમતી નદી અને રિવરફ્રન્ટનું આપણે ગૌરવ લઇએ છીએ, તેમાં દૂષિત પાણી છોડાતું હોય તે ચલાવી લેવાશે નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 2:29 PM

AHMEDABAD : સાબરમતી નદીને પ્રદૂષિત કરનારા ઔદ્યોગિક એકમો કડક કાર્યવાહી કરવાની ગુજરાત હાઈકોર્ટે ચેતવણી આપી છે. સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા ટ્રીટમેન્ટ વગર પાણી છોડવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આવા એકમો સામે લાલ આંખ કરી છે. ટ્રીટમેન્ટ વગરનું પાણી નદીમાં છોડવાના મુદ્દે હાઈકોર્ટે આકરુ વલણ દાખવતા કહ્યું કે નદીને પ્રદૂષિત કરનારા ઔદ્યોગિક એકમોને છોડવામાં નહી આવે. હાઈકોર્ટે કહ્યું એક એકના કાન આમળીને સીધા કરવામાં આવશે. અ સાથે જ હાઈકોર્ટે રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડને કડક પગલાં લેવા આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે કોર્ટમિત્ર હેમાંગ શાહ સ્વતંત્ર રીતે ઇન્ડસ્ટ્રીઝનું ઇન્સ્પેક્શન કરી શકશે અને સાથે જ કોર્ટના બન્ને જજીસ પણ ઓચિંતિ મુલાકાત કરશે તેવા પણ સંકેત આપ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે સાબરમતી નદી અને રિવરફ્રન્ટનું આપણે ગૌરવ લઇએ છીએ, તેમાં દૂષિત પાણી છોડાતું હોય તે ચલાવી લેવાશે નહીં.

 

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">