હાઇકોર્ટનો રેલ્વે મંત્રાલયને આદેશ, ગીર અભયારણ્યમાં રેલ્વે નેટવર્ક અને તેની વન્યજીવ સૃષ્ટિ પર થતી અસરની વિગતો રજૂ કરો

સિંહોના અકાળ મૃત્યુ મામલે થયેલી જાહેર હિતની અરજીની સુનવણીમાં રેલવે લાઇનને બ્રોડ ગેજ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી નહીં હોવાનો કોર્ટમાં ખુલાસો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 4:29 PM

સિંહોના અકાળ મૃત્યુ મામલે થયેલી જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટે આ હુકમ કર્યો છે.

AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) કેન્દ્રના રેલ્વે મંત્રાલયને ગીર અભયારણ્ય (Gir Lion sanctuary) માં રેલ્વે નેટવર્ક અને તેની વન્યજીવ સૃષ્ટિ પર થતી અસરની વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો છે. સિંહોના અકાળ મૃત્યુ મામલે થયેલી જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટે આ હુકમ કર્યો છે. હાઈકોર્ટે રેલવે મંત્રાલયને ગીર અભયારણ્યમાંથી પસાર થતી રેલવે લાઇન અંગે વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ ટ્રેનની અડફેટે આવતા કેટલા સિંહોના મોત થયા ગીર અભયારણ્યમાં ચાલતી ટ્રેનોની વિગતો, મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવા અંગેની પ્રપોઝલની વિગતો પણ રજૂ કરવાનો આદેશ કર્યો છે. અને સાથે જ રેલવે લાઇનના કારણે વન્યજીવ સૃષ્ટિ અને સિંહો પર પડતી અસરો બાબતે પણ કોર્ટે વિગતો રજૂ કરવા હુકમ કર્યો છે.

સિંહોના અકાળ મૃત્યુ મામલે થયેલી જાહેર હિતની અરજીની સુનવણીમાં રેલવે લાઇનને બ્રોડ ગેજ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી નહીં હોવાનો કોર્ટમાં ખુલાસો થયો છે.

ગીર અભયારણ્યમાં પસાર થનાર રેલવે લાઈન, ઓઈલ અને ગેસની પાઇપલાઇન તેમજ ઇલેક્ટ્રિક થાંભલાઓ નાખવા અંગેની પ્રપોઝલ્સથી વન્યજીવ સૃષ્ટિ અને સિંહોને નુકસાન થશે તેવો કોર્ટ મિત્રએ કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. જેની સામે હાઈકોર્ટે પૂરતી વિગતો સાથે રેલવે મંત્રાલય 12 ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરે તેવો આદેશ કર્યો છે.

આ પણ વાંચો : First FIR: દેશમાં પ્રથમ FIR કોણે, ક્યારે અને શા માટે દાખલ કરાવી હતી, કયા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખવામાં આવ્યો હતો ?

Follow Us:
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">