મોટા સમાચાર: અતિવૃષ્ટિથી પાક નુકસાનીમાં વિઘા દીઠ 20 હજાર સહાયની વિચારણા, અગાઉ આ રકમ હતી 6800

અતિવૃષ્ટિથી પાક નુકસાનીના મુદ્દે સરકાર મોટો નિર્ણય લઇ શકે છે. રાજ્ય સરકાર ખેડૂતોને વિઘા દીઠ 20 હજાર સહાય ચુકવવાની વિચારણા કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 6:00 PM

અતિવૃષ્ટિથી પાક નુકસાનીના મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતોને વિઘા દીઠ 20 હજાર સહાય ચુકવવાની વિચારણા કરી રહી છે. અગાઉ પાક નુક્સાનીમાં વિઘા પ્રમાણે 6800 ચુકવવામાં આવતા હતા. તમને જણાવી દઈએ કે SDRF ધારા ધોરણ પ્રમાણે વિઘા દીઠ 6800 સહાય ચૂકવાય છે. પરંતુ મળેલી માહિતી અનુસાર ખેડૂતોને વિઘા દીઠ 20 હજાર સહાય ચુકવવાની સરકારની વિચારણા છે.

માહિતી અનુસાર પાક નુકસાન સહાયની રકમમાં વિઘા પ્રમાણે 10 થી 15 હજારનો વધારો કરવાની શક્યાતાઓ છે. વિધાનસભા સત્ર બાદ સહાય પેકેજની જાહેરાત થાવાની સંભાવના છે. જણાવી દઈએ કે વિઘા દીઠ 20 હજારની સહાય બાબતે મુખ્યમંત્રી અંતિમ નિર્ણય લેશે.

જાહેર છે કે આ વર્ષે વરસાદના કારણે ઘણું નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. જેને લઈને ઠેર ઠેરથી પાક નુકસાની બાબતે સહાયની માંગ કરવામાં આવતી હતી. ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખેતરો પાણીમાં ઘરકાવ થઇ જતા પાકને નુકસાન થયું છે. આવામાં જો સહાયની રકમ વધારીને 20 હજાર કરવામાં આવે તો ખેડૂતો માટે આ રાહતનો નિર્ણય હશે.

 

 

આ પણ વાંચો: આ છે સ્માર્ટસિટીના રસ્તા! અમદાવાદના આ વિસ્તારના રસ્તા પર વાહન ચલાવવું એટલે મોટું જોખમ

આ પણ વાંચો: Ahmedabad: સ્કૂલ ચલે હમ? ભણતર માટે હાલાકી ભોગવતા બાળકોને આ રીતે જવું પડે છે શાળાએ

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">