AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવથી સ્વચ્છતા અભિયાન કરાવ્યું શરૂ, જુઓ વીડિયો

અમદાવાદ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવથી સ્વચ્છતા અભિયાન કરાવ્યું શરૂ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2024 | 11:46 AM
Share

ગુજરાતના તમામ ધર્મસ્થાનો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સફાઈ અભિયાન આજથી 22 જાન્યુઆરી સુધી ચાલશે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવમાં સ્વચ્છતા અભિયાન શરુ કરાવ્યું છે.

ગુજરાતના તમામ ધર્મસ્થાનો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સફાઈ અભિયાન આજથી 22 જાન્યુઆરી સુધી ચાલશે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવમાં સ્વચ્છતા અભિયાન શરુ કરાવ્યું છે.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસ હતા. તે દરમિયાન તેમને નાસિકના કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીએ મંદિર પરિસરમાં સફાઈ કરીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું હતુ કે આપણે બધા આપણી આસપાસના મંદિરની સાફ સફાઈ કરીએ. તેમને કહ્યું હતુ કે આપણે બધાને સાથે મળીને સ્વચ્છતાનું અભિયાન ચલાવીશું.આ સાથે જ જણાવ્યુ હતુ કે મંદિર પરિસરને સાફ કરવામાં શ્રમદાન કરો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">