Rajkot: નારાજ સમર્થકોએ આપ્યું વિંછીયા બંધનું એલાન, તો કુંવરજી બાવળિયાએ કરી આ અપીલ

નવા મંત્રીમંડળમાં સ્થાન ના મળતા કુંવરજી બાવળિયાના સમર્થક નારાજ હતા. અને બંધનું એલાન કર્યું હતું આવામાં નેતાએ તેમના સમર્થકોને વિરોધ ના કરવા અપીલ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 5:55 PM

ગુજરાતની કમાન સંભાળવા નવા મુખ્યમંત્રી બાદ તેમના મંત્રીમંડળની રચના આજે થઇ. નો રીપીટ થીયરીને લઈને મંત્રીમંડળ રચવામાં આવ્યું છે. આ વચ્ચે ઘણા નેતા અને તેમના સમર્થકો નારાજ હોવાના અહેવાલ આવ્યા હતા. આવા જ એક અહેવાલ કુંવરજી બાવળિયાના હોમ ટાઉનમાંથી આવ્યા હતા.

રાજકોટ વીંછીયામાં વેપારી એસોશિયન દ્વાર જાહેર નોટિસ બોર્ડમાં વીંછીયા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેમજ આ ઉપરાંત કુંવરજી બાવળિયાના સમર્થકોએ વીંછીયામાં વેપાર બંધ કરાવ્યાના સમાચાર હતા. તેમની માંગ હતી કે કુંવરજી બાવળિયાને મંત્રી પદે ચાલુ રાખવામાં આવે.

જો કે, શપથ સમારોહના આજના કાર્યક્રમ વચ્ચે કુંવરજી બાવળિયાએ પોતાનું નિવેદન આપ્યું. કુંવરજીએ કહ્યું કે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે શિરોમાન્ય છે. તેમને એમ પણ કહ્યું કે કોઇપણ પ્રકારના પ્રપંચ વગર પાર્ટીના નિર્ણયને આવકારીને પાર્ટીને આગળ વધારવા પ્રયત્ન કરીએ. સાથે જ કુંવરજી બાવળિયાએ લોકોને કોઇપણ પ્રકારનો વિરોધ ન કરવા કરી અપીલ પણ કરી હતી. કુંવરજીએ નો રીપીટ થીયરીને આવકારતા વિરોધ ના કરવાની અપીલ લોકોને કરી.

 

આ પણ વાંચો: સૌનો કાર્યકાળ યશસ્વી રહે! PM મોદી અને અમિત શાહે નવા મંત્રીમંડળને પાઠવી શુભેચ્છાઓ

આ પણ વાંચો: Gujarat New Cabinet : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ખાતાની વહેંચણી, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોપાયું

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">