ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોનું સસ્પેન્સન રદ કરાયું

ભાજપના સિનિયર ધારાસભ્ય અને  કોંગ્રેસના નેતાઓ વચ્ચે સમજાવટ બાદ કોંગ્રેસના 10 ધારાસભ્યોનું સસ્પેન્સન રદ કરવામાં આવ્યું હતું.તેમજ ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 2:42 PM

ગુજરાત(Gujarat)  વિધાનસભા ગૃહમાં કોંગ્રસના(Congress)  સભ્યોએ કોરોના(Corona)  મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ અધ્યક્ષને પ્લે કાર્ડ બતાડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ અમુક ધારાસભ્યો વેલ તરફ પણ ઘસી ગયા હતા. જેના પગલે અધ્યક્ષે કોંગ્રેસના 10 ધારાસભ્યોને પ્રશ્નોતરી કાળ દરમ્યાન સસ્પેન્ડ કર્યા હતા.

જો કે તેની બાદ ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું. તેમજ આ દરમ્યાન ભાજપના સિનિયર ધારાસભ્ય અને  કોંગ્રેસના નેતાઓ વચ્ચે સમજાવટ બાદ 10 ધારાસભ્યોનું સસ્પેન્સન રદ કરવામાં આવ્યું હતું.

જો કે  વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ  જણાવ્યું હતું કે કોરોનાકાળમાં રાજ્યમાં લાખો લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો  છે. તેમણે સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, ઓક્સિજન, ડોક્ટર, બેડ આ તમામની અછત અને અભાવના કારણે ગુજરાતમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા અને આ માટે ભાજપની સરકાર જ જવાબદાર છે

માહિતી અધિકાર અધિનિયમથી હેઠળ મળેલી માહિતીના આધારે કોંગ્રેસે દાવો કર્યો છે કે, અત્યાર સુધી કોરોનાથી રાજ્યમાં 3.34 લાખથી વધુ લોકોના મોત થયા છે.ત્યારે સરકાર કોરોનાથી મોતના આંકડા છુપાવી નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો પરેશ ધાનાણીએ ગંભીર આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજૂ ભટ્ટની પોલીસે જૂનાગઢથી ધરપકડ કરી

આ પણ વાંચો : Mehsana : ધરોઇ ડેમની જળસપાટીમાં વધારો, રાજસ્થાનમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">