Gujarat : છેલ્લા 24 કલાકમાં નવા 39 કેસ નોંધાયા, એક પણ મોત નહીં

રાજ્યમાં કોરોનાનો અંત હવે નજીકમાં છે. રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. તો મૃત્યુઆંક પણ શૂન્ય થયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 39 કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 10:56 PM

Gujarat : રાજ્યમાં કોરોનાનો અંત હવે નજીકમાં છે. રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. તો મૃત્યુઆંક પણ શૂન્ય થયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 39 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. તો રાજ્યના 2 મહાનગરો અને 19 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અમદાવાદમાં નવા 5 કેસ, સુરતમાં 9, વડોદરામાં 7 કેસ નોંધાયા છે. રાજ્યમાં હવે વેન્ટિલેટર પર માત્ર 7 દર્દી છે. જ્યારે એક્ટિવ કેસ 606 પર પહોંચ્યો છે. તો સાજા થવાનો દર વધીને 98.70 ટકાએ પહોંચ્યો છે.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 2 લાખ 73 હજાર 547 લોકોનું રસીકરણ કરાયું. જેમાં અમદાવાદમાં 38 હજાર લોકોને રસી અપાઇ. તો સુરતમાં 28 હજાર 46, વડોદરામાં 24 હજાર 451 અને રાજકોટમાં 17 હજાર 335 લોકોનું રસીકરણ કરાયું. આમ અત્યાર સુધી કુલ 2 કરોડ 90 લાખ 27 હજાર લોકોને રસી આપી દેવામાં આવી છે.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">