કેન્દ્ર સરકારે GOLDની આયાત ઉપર લાદેલ અઢી ટકા વેરાના પગલે સોના ચાંદીના ભાવ તુટ્યા, લગ્નસરાની નિકળી ખરીદી

કેન્દ્ર સરકારે અંદાજપત્રમાં સોનાની (GOLD) આયાત ઉપરની ડ્યુટીમાં કરેલા અઢી ટકાના ઘટાડાના પગલે, સોના ચાંદીના ભાવમાં દિવસેને દિવસે કડાકો બોલી રહ્યો છે.

| Updated on: Feb 08, 2021 | 2:48 PM

કેન્દ્ર સરકારે અંદાજપત્રમાં સોનાની (GOLD) આયાત ઉપરની ડ્યુટીમાં કરેલા અઢી ટકાના ઘટાડાના પગલે, સોના ચાંદીના ભાવમાં દિવસેને દિવસે કડાકો બોલી રહ્યો છે. હાલ લગ્નસરાની ખરીદી નિકળતા સોના ચાંદીના વેપારીઓ પણ ખુશ છે. તો ઓછા ભાવને લઈને ગ્રાહકોમાં પણ આનંદ છે. કોરોના કાળ દરમિયાન સોનોનો ભાવ 50 હજારની નજીક પહોચતા જ સોના ચાંદી બજારમાં ભારે મંદી જોવા મળી હતી. પરંતુ કેન્દ્ર સરકારે બજેટમાં કરેલ જોગવાઈને કારણે, છેલ્લા એક સપ્તાહથી ભાવમાં ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે. જો કે હજુ પણ ભાવમાં ઘટાડો થવાની ધારણા વેપારીઓ સેવી રહ્યાં છે. અમદાવાદના સોના ચાંદી બજારમાં આજનો ભાવ 48,900 થયો છે. જે પાછલા ભાવની સરખામણીએ 300નો વધારો છે. તો ચાંદીનો ભાવ 70 હજારે પહોચ્યો છે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">