Gir somnath: દીપડાની દહેશત, કંપનીમાં દીપડો ઘૂસી જતા કર્મચારીઓમાં ફફડાટ

કંપનીના માલિકે વનવિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. જેના પગલે વનવિભાગની (Forest department) રેસ્ક્યૂ ટીમે 1 કલાકથી વધુ સમયની મહેનત કરી દીપડાને બેભાન કરીને પકડ્યો હતો. હાલમાં દીપડાને સીમાર એનિમલ કેર સેન્ટર મોકલી દેવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 9:51 AM

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી દીપડાનો ત્રાસ વધતો જાય છે ક્યારેક દીપડો પશુના મારણ કરી જાય છે તો ક્યારેક સીમમાં કે ગામમાથી કોઈ વ્યક્તિનો શિકાર કરી જાય છે. ગત રોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વિવિધ સ્થલે દીપડો ઘૂસી જવાના બે બનાવ બન્યા હતા. વેરાવળ જીઆઈડીસીમાં આવેલા શૈલગંગા ફિસ એક્સપોર્ટ કંપનીમાં દીપડો ઘુસ્યો હતો જેના પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આ ઘટના બાદ કંપનીના માલિકે વનવિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. જેના પગલે વનવિભાગની રેસ્ક્યૂ ટીમે 1 કલાકથી વધુ સમયની મહેનત કરી દીપડાને બેભાન કરીને પકડ્યો હતો. હાલમાં દીપડાને સીમાર એનિમલ કેર સેન્ટર મોકલી દેવામાં આવ્યો છે.

થોડા દિવસ અગાઉ એક બાળકને દીપડો ખેંચી ગયો હોવાની ઘટના બની  હતી.  ત્યાર બાદ બાળકની લાશ મળી આવી હતી. સવા કલાક સુધી હાથ ધરેલ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડો પિંજરે પુરાતા લોકો અને વન વિભાગને હાશકારાની લાગણી અનુભવી હતી. અઠવાડીયાની અંદર બે વખત દીપડો શહેરી વિસ્તારમાં ઘૂસી જતા લોકો ભયભીત થઈ ગયા છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">