GIR SOMNATH : રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના આ નિર્ણયથી માછીમારોમાં ભારે વિરોધ

રાજ્યના વિવિધ બંદરોની ભૌગોલિક સ્થિતિ અલગ છે. વેરાવળના માછીમારો મત્સ્યોદ્યોગ વિભાગના નિર્ણયથી મોટું નુકસાન જવાનો અંદેશો વ્યક્ત કરી રહ્યાં છે.મહારાષ્ટ્ર, ગોવા સહિતના માછીમારોએ કામકાજ શરૂ કરી દીધું છે, ત્યારે દેશમાં એક સમાન કાયદો અમલી થાય તેવી માછીમારો માગણી કરી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 11:28 AM

GIR SOMNATH : કોરોના સંકટ અને વાવાઝોડાને પગલે માછીમારો પહેલાથી જ પરેશાન છે. રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના એક નિર્ણયથી માછીમારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુજરાતમાં 1 ઓગસ્ટથી માછીમારી સિઝનનો પ્રારંભ થાય છે. પરંતુ રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગે એક મહિના મોદી એટલે કે 1 સપ્ટેમ્બરથી માછીમારી કરવાની પરવાનગી આપી છે. આ નિર્ણયથી કેટલાક માછીમારોને ફાયદો અને કેટલાકને નુકસાન થઈ શકે છે. રાજ્યના વિવિધ બંદરોની ભૌગોલિક સ્થિતિ અલગ છે. વેરાવળના માછીમારો મત્સ્યોદ્યોગ વિભાગના નિર્ણયથી મોટું નુકસાન જવાનો અંદેશો વ્યક્ત કરી રહ્યાં છે.મહારાષ્ટ્ર, ગોવા સહિતના માછીમારોએ કામકાજ શરૂ કરી દીધું છે, ત્યારે દેશમાં એક સમાન કાયદો અમલી થાય તેવી માછીમારો માગણી કરી રહ્યાં છે.

ગુજરાતના વેરાવળ, મુન્દ્રા, જખૌ સહિતના બંદરોએ માછીમારો એક મહિનો મોડી માછીમારીની પરવાનગીનો વિરોધ કરી રહ્યાં છે.ગુજરાતના માછીમારોના સામૂહિક અંતર માટે નિયમ સારો છે. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર કે ગોવાના માછીમારો ગુજરાતના કાંઠે આવીને તેનો લાભ લઈ જાય તો તે યોગ્ય નથી.આ મુદ્દે કેન્દ્ર સરકારે વિવિધ સંસ્થાઓ પાસે રિસર્ચ કરાવીને એક નિયમ બનાવવો જોઈએ. જો કે ફિશરીઝ અધિકારીએ માછીમારોની રજૂઆત આગળ પહોંચાડવાની ખાત્રી આપી છે.

આ પણ વાંચો : CHHOTA UDEPUR : લાંબા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજા મહેરબાન, જિલ્લાના 6 તાલુકા પૈકી 4 તાલુકામાં ધોધમાર વરસાદ

આ પણ વાંચો : SURAT : ત્રણ-ચાર દિવસના ઉકળાટ બાદ શહેરમાં ફરી વરસાદ, વાતવરણમાં ઠંડક પ્રસરી

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">