Gandhinagar : 1400 નર્સિંગ સ્ટાફની બદલીના ઓર્ડરથી નર્સિંગ કર્મચારીઓ નારાજ, બદલીમાં ભેદભાવનો આક્ષેપ

. આ બદલીના ઓર્ડર જાહેર થયા બાદ અનેક નર્સિંગ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેના પગલે કર્મચારીઓએ 15 દિવસ પહેલા અરજી કરી હતી એ કર્મચારીઓની તાકિદના ધોરણે ટ્રાન્સફર ઓર્ડર આપી દેવાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 3:44 PM

ગુજરાત(Gujarat)સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 1400 જેટલા નર્સિંગ સ્ટાફ(Nursing Staff) ની બદલી કરવામાં આવી છે. આ બદલીના ઓર્ડર જાહેર થયા બાદ અનેક નર્સિંગ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેના પગલે કર્મચારીઓએ 15 દિવસ પહેલા અરજી કરી હતી એ કર્મચારીઓની તાકિદના ધોરણે ટ્રાન્સફર ઓર્ડર આપી દેવાયા છે.જ્યારે છેલ્લા 3 વર્ષથી ટ્રાન્સફર માટે રજૂઆત કરતા કર્મચારીઓને હજુ પણ બદલીના ઓર્ડર આવ્યા નથી. તેવા સરકારની આ ભેદભાવભરી નીતિથી નારાજ કેટલાક કર્મચારીઓ રજૂઆત માટે ગાંધીનગર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">