GANDHINAGAR : ચાર વર્ષ સુધી રાહ જોઈ, હવે ધીરજ ખૂટી, માનદ વેતન વધારવા મધ્યાહન ભોજનના કર્મચારીઓએ રાજ્યપાલને રજૂઆત કરી

Midday meal scheme : મધ્યાહન ભોજનના એક કર્મચારીએ કહ્યું કે 34 વર્ષથી તેમની મધ્યાહન ભોજન યોજનામાં માનદ વેતન સાથે નિમણૂક કરવામાં આવી છે અને હાલમાં રૂ.1,600, રૂ.1400 અને રુ.500 માનદ વેતન આપવામાં આવે છે, જે ખુબ ઓછું છે.

GANDHINAGAR : ચાર વર્ષ સુધી રાહ જોઈ, હવે ધીરજ ખૂટી,  માનદ વેતન વધારવા મધ્યાહન ભોજનના કર્મચારીઓએ રાજ્યપાલને રજૂઆત કરી
Gandhinagar : Employees of Midday meal scheme appeal Governor for hike in Salary
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 3:20 PM

રાજ્યના મધ્યાહન ભોજનના કર્મચારીઓએ પગાર વધારાની માગને લઇને ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રજૂઆત કરી હતી. ચાર વર્ષથી માનદ વેતન ન વધતા મધ્યાહન ભોજનના કર્મચારીઓ નારાજ છે. જો માંગણી નહીં સંતોષાય તો આ કર્મચારીઓએ ભૂખ હડતાળની પણ ચીમકી આપી છે…મહત્વનું છે કે, રાજ્યમાં 96 હજાર કર્મચારીઓ મધ્યાહન ભોજનની કામગીરીને લઇને કાર્યરત છે અને તેઓ સરકારના ઉદાસીન વલણથી નારાજ છે. રાજ્ય સરકાર સમક્ષ અનેક વખતની રજૂઆતો છતાં ચાર-ચાર વર્ષથી પરિણામ શૂન્ય છે. મધ્યાહન ભોજનના એક કર્મચારીએ કહ્યું કે 34 વર્ષથી તેમની મધ્યાહન ભોજન યોજનામાં માનદ વેતન સાથે નિમણૂક કરવામાં આવી છે અને હાલમાં રૂ.1,600, રૂ.1400 અને રુ.500 માનદ વેતન આપવામાં આવે છે, જે ખુબ ઓછું છે. આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યના ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, 6 માસમાં 149 રેડ કરી ખનીજ ચોરોને કરોડોના દંડ ફટકાર્યા

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">