Gandhinagar : શિક્ષકોની ભરતી ન થવાને લઈ કૉંગ્રેસે રાજ્ય સરકારને પત્ર લખ્યો

રાજ્યમાં શિક્ષકોની ભરતી ન થવાને લઈ કૉંગ્રેસે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમ રૂપાણીને પત્ર લખીને આક્ષેપ સાથે કેટલીક માગણીઓ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 12:12 PM

Gandhinagar : રાજ્યમાં શિક્ષકોની ભરતી ન થવાને લઈ કૉંગ્રેસે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમ રૂપાણીને પત્ર લખીને આક્ષેપ સાથે કેટલીક માગણીઓ કરી છે. અમિત ચાવડાએ માંગ કરી છે કે કેન્દ્ર સરકારે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતા જે 5 વર્ષની છે તે હટાવીને આજીવન કરવામાં આવે. પ્રમાણપત્રની માન્યતા આજીવન કરવાથી ઉમેદવારોનું જીવન અંધકારમય થતું અટકશે.

તેમણે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકારે ભરતી ન કરતા આજે અનેક ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાયું છે. 10 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. પરંતુ ભરતી ન કરાતા 47 હજારથી વધુ ટેટ પાસે ઉમેદવારો બેરોજગાર છે. શિક્ષકોની અછતના કારણે બાળકોને શિક્ષણ ન મળતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ચાવડાએ લખ્યું છે કે રોજગારીના અભાવે અનેક ઉમેદવારો ડીપ્રેશનનો ભોગ બન્યા છે. ત્યારે કોંગ્રેસના વિવિધ આક્ષેપોને પગલે રાજકારણ ગરમાયું છે. અને, કોંગ્રેસના આક્ષેપો અને કોંગ્રેસની માગ પર  સરકાર આ મામલે શું નિર્ણય કરે છે તેના પર નજર રહેશે.

 

આ પણ વાંચો : Maharashtra : કેન્દ્રીય પ્રધાન રાણેના નિવેદન પર રાજકારણ ગરમાયું, શિવસૈનિકોએ ભાજપની ઓફિસ પર પથ્થરમારો કર્યો

આ પણ વાંચો : Afghanistan: અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે આ સુંદર ભારતીય એક્ટ્રેસના સંબંધો પડ્યા મુશ્કેલીમાં, ઓક્ટોબરમાં થનાર હતી સગાઇ

 

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">