GANDHINAGAR : મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવી

Hariprasad swami maharaj of haridham sokhada : હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami)મહારાજનું નિધન થયું છે. 88 વર્ષીય હરિપ્રસાદ સ્વામી ભાઈલાલ અમીન હોસ્પિટલ માં છેલ્લા કેટલાક દિવસ થી સારવાર હેઠળ હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 12:09 PM

GANDHINAGAR: હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami)મહારાજનું નિધન થયું છે. 88 વર્ષીય હરિપ્રસાદ સ્વામી ભાઈલાલ અમીન હોસ્પિટલ માં છેલ્લા કેટલાક દિવસ થી સારવાર હેઠળ હતા. હરિપ્રસાદ સ્વામી મહારાજના નિધન પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani) અને ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે (DyCM Nitin Patel)શોક વ્યકત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે
મુખ્યપ્રધાને જણાવ્યું છે કે યુવાઓમાં વ્યસન મુક્તિ ,શિક્ષા પ્રણાલી ના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. તેમના દેહ વિલય અને પરમધામ ગમન થી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતાં મુખ્યપ્રધાન રૂપાણીએ સ્વામીશ્રીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.

ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી
રાજ્યના ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવતા TV9 ગુજરાતી સાથેની ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે હરિપ્રસાદ સ્વામીના નિધનથી ગુજરાત તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયને મોટી ખોટ પડી છે. હરિપ્રસાદ સવાઈ લાખો હરિભક્તો તરીકે એક ખુબ મોટું કામ અને નામ આપણને આપતા ગયા છે. એમના દ્વારા લાખો હરિભક્તોને ધર્મના સંસ્કાર આપવામાં આવ્યાં. ધર્મમાય જીવન જીવવા અને ધર્મમાય કાર્યો કરવા પ્રેરણા આપી એનાથી ગુજરાતના જાહેર જીવનને ખુબ ફાયદો થયો છે. લાખો પરિવારો સુધી તેમનું કામ અને નામ પહોચ્યું છે. તેમની કામ કરવાની પઢતી ખુબ પ્રેમાન અને બધાને સાથે રાખી સમાજને લાભ આપ્યો. અને અનેકરીતે સામાજિક કામો તેમણે કર્યા છે તે હંમેશા યાદ રહેશે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">