Surendranagar : શરૂઆતી વરસાદ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, પાક નિષ્ફળ જવાની ભીતિ

વાવણી કર્યા બાદ ખેડૂતો(Farmers)હવે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો પર આફત આવી પડી છે. પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 3:58 PM

સુરેન્દ્રનગર ( Surendranagar ) જિલ્લામાં શરૂઆતી વરસાદ બાદ વરસાદના કોઈ જ એંધાણ નથી. વાવણી કર્યા બાદ ખેડૂતો(Farmers)હવે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો પર આફત આવી પડી છે. પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. જો આગામી અઠવાડીયામાં વરસાદ નહી આવે તો વાવેતર કરાયેલો પાક સંપૂર્ણ નષ્ટ થવાની સંભાવના છે. મોંઘા ભાવના ખાતર, બિયારણ ખરીદીને દેવાના ડુંગરમાં દબાયેલા ખેડૂતોનો કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના રસીકરણની શ્રેષ્ઠ કામગીરી ,કોરોના કાળમાં પણ વિકાસ કાર્યો ચાલુ રહ્યા : અમિત શાહ

આ પણ વાંચો : Health Tips : વૃદ્ધાવસ્થામાં પણ કેવી રીતે જાળવી રાખશો આરોગ્ય ? વાંચો આ પાંચ ટિપ્સ

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">