જામનગર શહેરની શાન ગણાતા રણમલ તળાવમાં સફાઈ અભિયાન કરતા પર્યાવરણપ્રેમી યુવાનો

મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. ત્યારે આજે તેમની જન્મજ્યંતી પર લાખોટા નેચર કલબ જામનગર અને મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવના પાછળના ભાગે તળાવનો અમુક ભાગ સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર શહેરની શાન ગણાતા રણમલ તળાવમાં સફાઈ અભિયાન કરતા પર્યાવરણપ્રેમી યુવાનો
Environmentalist youths cleaning Ranmal Lake, the pride of Jamnagar city
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Oct 02, 2021 | 12:07 PM

આજે 2જી ઓક્ટોમ્બર ગાંધી જ્યંતી અને વાઈલ્ડલાઈફ વિકના પ્રારંભે લાખોટા નેચર કલબ જામનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રણમલ તળાવ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. ત્યારે આજે તેમની જન્મજ્યંતી પર લાખોટા નેચર કલબ જામનગર અને મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવના પાછળના ભાગે તળાવનો અમુક ભાગ સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્થાયી સમિતિના ચેરમેન મનીષભાઈ કટારીયા ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં સારા વરસાદ બાદ રણમલ તળાવ પાણીથી ભરાયુ છે, પરંતુ પાણીની સાથે પ્લાસ્ટીક સહીતનો કચરોનો ઠગ પર જોવા મળ્યો. ત્યારે પર્યાવરણપ્રેમી યુવાનો દ્રારા તળાવને સાફ કરવાની નેમ લીધી. અને તળાવમાં પડેલા કચરોને એકઠો કરીને તળાવમાંથી દુર કરાયો. સાથે પર્યાવરણ પ્રેમી યુવાનોએ અપીલ કરી છે કે શહેર, તળાવ અને પર્યાવરણને સ્વચ્છ રાખવુ માત્ર તંત્રની જવાબદારી નથી. દરેક નાગરીકએ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તળાવ જેવા જાહેર સ્થળોએ કચરો ના નાખીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવુ જોઈએ. તેમજ તંત્ર દ્વારા તળાવને કાયમી સ્વચ્છ રાખવા માટે તળાવની ફરતે નેટ કે દિવાલ બનાવી જોઈએ. જેથી તળાવમાં કચરો નાખી ના શકાય.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ કાર્યક્રમમાં લાખોટા નેચર કલબ ના પ્રમુખ જગત રાવલ, ઉપ પ્રમુખ કમલેશ રાવત, સુરજ જોશી, મંત્રી ભાવિક પારેખ, ખજાનચી જય ભાયાણી, સહ મંત્રી મયુર નાખવા, કમિટી મેમ્બર મયનક સોની, શબીર વીજળીવાળા, વૈભવ ચુડાસમા, તેમજ અરુણ રવિ, સંજય પરમાર, જીત સોની, જીગ્નેશ નાકર, વિશાલ પરમાર, રુદ્ર નાખવા વિગેરે હાજર રહી મહાનગરપાલિકા ના સફાઈ કર્મી ઓ સાથે અભિયાન પૂર્ણ કર્યું હતું.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">