કોરોના મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિર દ્વારા કરાયું 21 લાખ રૂપિયાનું દાન

દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ભંડોળમાંથી 21 લાખ રૂપિયા તથા સુદામા સેતુ સોસાયટી ભંડોળમાંથી 11 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યુ છે.

| Updated on: May 05, 2021 | 3:50 PM

કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિરના દાન ખુલ્યા છે. દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ભંડોળમાંથી 21 લાખ રૂપિયા તથા સુદામા સેતુ સોસાયટી ભંડોળમાંથી 11 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યુ છે. બંને સંસ્થા તરફથી સમાજસેવાની ઉત્કૃષ્ટ ભાવના પ્રકટ કરી મહામારી સમયે જરૂરી રૂપિયાનું અનુદાન કર્યુ છે. અનુદાન કરાયેલ રકમથી કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદ મળશે. અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ કિસ્સો.

સમગ્ર દેશ જ્યારે કોરોનાના સંકંજામાં સપડાયેલું છે, ત્યારે હવે ધાર્મિક સંસ્થાઓ પણ લોકોના જીવ બચાવવા માટે આગળ આવી છે. આવી જ એક સંસ્થા છે બીએપીએસ. સમગ્ર વિશ્વમાં અનેક મંદિરો ધરાવતી આ સંસ્થાએ હવે અબુ ધાબીથી ઓક્સિજનના સિલિન્ડર અને ટેન્કર મોકલવાની શરૂઆત કરી દીધી છે.

એક અંદાજ મુજબ આગામી દિવસોમાં બીએપીએસ સંસ્થા દ્વારા 440 મેટ્રિક ટન લિક્વિટ ઓક્સિજન ગુજરાત પહોંચશે. આ અઠવાડિયામાં ઓક્સિજનના 600 સિલિન્ડર, 130 કોન્સન્ટ્રેટર અને 30 હજાર લીટર મેડિકલ ઓક્સિજન ગેસ પહોંચતા કરવામાં આવ્યા છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">